આજે ચૂંટણીલક્ષી જનસંપર્કના ભાગરૂપે જાગીરદાર સમાજ સાથે મુલાકાત કરી. વિધાનસભા ચૂંટણી સંદર્ભે વિગતવાર ચર્ચા કરી અને સ્થાનિકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસની મહોર લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા.