બાળકો માટે વિચારીએ

ચાલો,બદલાતા આ યુગમા આપણે હવે બાળક માટે પણ
થોડું વિચારીએ ….
ડો.સલીમભાઇ હીરાણી અને શ્રી હસમુખભાઇ(સુરત-IPS),કે જેમણે બાળકના છીનવાઇ જતા બાળપણ અનેબાળક તરફના આપણા વર્તન વ્યવહારની બાળમાનસ પર પડતી વિપરિત અસરો પર ખુબ સરસ માહિતીઆપી,બાળકોને તેમના અધિકાર આપવાનો એકપ્રશંસનીય પ્રયાસ કર્યો છે.તેમના આ કાર્ય બદલ હું તેમને હ્રદયથી આવકારું છું.